GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881 માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર'
'ધી મરાઠા' અને 'કેશરી'
'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ'
'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું'

પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં.
અંધારામાં દીવો કરવો.
દિલમાં દીવો કરવો.
દીવો કરો તો પણ અંધારું ન હટવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP