ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1916 1906 1913 1919 1916 1906 1913 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. અપાધ્યાન પંચ લક્ષણા દસ લક્ષણા પ્રતિક્રમણ અપાધ્યાન પંચ લક્ષણા દસ લક્ષણા પ્રતિક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? હમચી હલ્લીસક રાસ દાંડિયા રાસ સોળંગા રાસ હમચી હલ્લીસક રાસ દાંડિયા રાસ સોળંગા રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ....... જયશંકર 'સુંદરી' મૃણાલિની સારાભાઇ અવિનાશ વ્યાસ જશવંત ઠાકર જયશંકર 'સુંદરી' મૃણાલિની સારાભાઇ અવિનાશ વ્યાસ જશવંત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ? આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય લેડી વિલ્સન મ્યુઝિયમ રજની પરીખ મ્યુઝિયમ આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ આદિવાસી લોકકલા સંગ્રહાલય લેડી વિલ્સન મ્યુઝિયમ રજની પરીખ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP