ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
રાજેન્દ્રસિંહ રાઓલ
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા
હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

બારડોલી સત્યાગ્રહ
મહાગુજરાત ચળવળ
ખેડા સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બહેચરાજી ખાતે બહુચરાજીનું મંદિર, તેને ફરતે કોટ અને માનસરોવર કુંડ કોણે બંધાવ્યો હતો ?

ખંડેરાવ ગાયકવાડ
માનાજીરાવ ગાયકવાડ
ગોવિંદરાવ ગાયકવાડ
આનંધરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP