ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

શામળાજીનો મેળો
જન્માષ્ટમીનો મેળો
ભવનાથનો મેળો
શિવરાત્રીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

ગાંધી યુગ
સુધારક યુગ
પંડિત યુગ
મધ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી સ્વામી રામદાસ
શ્રી ચિત્રભાનુજી
શ્રી સુંદરમ્
શ્રી ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલખાન કમાલખન મંસૂરી
જલાલખાન અલીખાન બલોચ
જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી
જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP