ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. વંદે માતરમ્
b. જન્મભૂમિ
c. ગુજરાતમિત્ર
d. જય હિન્દ
i. નરોત્તમ શાહ
ii. શામળદાસ ગાંધી
iii. અમૃતલાલ શેઠ
iv. દીનશા તાલિયારખાન

a-i, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-ii, d-i
a-ii, b-iii, c-iv, d-i
a-i, b-iv, c-iii, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

કે.કા.શાસ્ત્રી
રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

હેમચંદ્રાચાર્યે
સિદ્ધરાજ જયસિંહે
પતંજલિએ
મહર્ષિ કપિલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP