ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ રાજેન્દ્ર શુકલ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? શ્રીકૃષ્ણ મહાદેવ હનુમાન શ્રીરામ શ્રીકૃષ્ણ મહાદેવ હનુમાન શ્રીરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત - મેકરણ દાદાની સમાધિ ક્યા આવેલી છે ? કાળા ડુંગર તારંગા ગોરખનાથ હબા ડુંગર કાળા ડુંગર તારંગા ગોરખનાથ હબા ડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા રમણલાલ નીલકંઠ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા રમણલાલ નીલકંઠ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ બાલમુકુંદ દવે નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP