ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સ્ટેચ્યુ - નિબંધો
શર્વિલક - નાટક
ધૂળમાંની પગલીઓ - નવલકથા
હયાતી - કાવ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નગીનદાસ પારેખ
મણિશંકર ભટ્ટ
નટવરલાલ પંડ્યા
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

ભુપત વડોદરિયા
ચંદ્રકાંત બક્ષી
મહાદેવભાઈ દેસાઈ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
મહાદેવભાઈ દેસાઈ
કલાપી
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP