ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

પંચમહાલ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે 'ભોજક' માંથી 'સુંદરી' બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે ?

થોડા આંસુ થોડા ફૂલ
નૈપથ્ય
કોયલ કાહે શોર મચાયે
નાટક સરખો નાદર હુન્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.

કંકુ
મુંબઈની શેઠાણી
નરસિંહ મહેતા
લીલુડી ધરતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP