ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કયું વાદ્ય તંતુવાદ્ય છે ? રમઝોળ કાંસીજોડા સુરંદો પાવરી રમઝોળ કાંસીજોડા સુરંદો પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. પાઈકા - ઓડિશા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ કલારીપયટુ - તેલંગાણા પાઈકા - ઓડિશા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ કલારીપયટુ - તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લોહરી કયા મહિનામાં ઉજવાય છે ? જાન્યુઆરી સપ્ટેમ્બર એપ્રિલ જુલાઈ જાન્યુઆરી સપ્ટેમ્બર એપ્રિલ જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચકમા સમુદાયના લોકો નીચે પૈકી કયા રાજ્યમાં વસે છે ? બિહાર ઉત્તર પ્રદેશ આસામ ઓરિસ્સા બિહાર ઉત્તર પ્રદેશ આસામ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા શહેરને સાત પેગોડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? મદુરાઈ તિરુવનંતપુરમ્ કાંચીપુરમ મહાબલીપુરમ મદુરાઈ તિરુવનંતપુરમ્ કાંચીપુરમ મહાબલીપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP