ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉશનસ્
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ?

રઘુવીર ચૌધરી
સિતાંશુ યશશ્ચંદ્ર
કિશોર મકવાણા
વિષ્ણુ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP