ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. દયારામ મીરાંબાઈ સ્વામી આનંદ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ સ્વામી આનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? બ.ક. ઠાકોર ઉશનસ્ સુંદરમ્ રા.વિ. પાઠક બ.ક. ઠાકોર ઉશનસ્ સુંદરમ્ રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ નિરંજન ભગત દુલેરાય કારાણી ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ગાંધીજી સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ગાંધીજી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP