ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 4 5 7 6 4 5 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં રવીન્દ્રનાથ ટાગોર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આમાંથી કોઈ નહીં રવીન્દ્રનાથ ટાગોર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2001 વર્ષ 1992 વર્ષ 1995 વર્ષ 1999 વર્ષ 2001 વર્ષ 1992 વર્ષ 1995 વર્ષ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP