ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ?

ઢાકા
લાહોર
બનારસ
હાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

ચંદ્રશેખર આઝાદ
સી.એફ. એન્ડ્રુઝ
ચિત્તરંજનદાસ
બાળ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP