ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ?

ગિયાસુદ્દીન મહંમદશાહ
કુતુબુદ્દીન એહમદશાહ
મુઝફ્ફરશાહ પહેલો
નસીરુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ સોલંકી
કુમારપાળ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP