મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનિયન હરિજન સેવા મધુ રાય યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનિયન હરિજન સેવા મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો. કૃષ્ણાશંકર માસ્તર કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાશંકર માસ્તર કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય આચાર્ય કૃષ્ણપ્રિયજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. મુકતાનંદજી રાયચંદભાઈ જગજીવનભાઈ રેવાશંકર મુકતાનંદજી રાયચંદભાઈ જગજીવનભાઈ રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ? સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ? સ્વામી આનંદ સ્વામી નિર્ગુણાનંદજી આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની સ્વામી આનંદ સ્વામી નિર્ગુણાનંદજી આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હૃદયકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ મહાત્માકુંજ હૃદયકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ મહાત્માકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP