મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. હરિજન સેવા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા હરિજન સેવા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? આરોગ્યની ચાવી હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અનાસકિત યોગ આરોગ્યની ચાવી હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અનાસકિત યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. હેનરી ડેવિડ રસ્કિન કાર્લ માર્ક્સ ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ રસ્કિન કાર્લ માર્ક્સ ઓગષ્ટ કોમ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? પોરબંદર વિજાપુર વિરમગામ જુનાગઢ પોરબંદર વિજાપુર વિરમગામ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? મિ. સી. એન. બ્રુમફિલ્ડ મિ. વાય. એન. થોમસ કુક સર એ. ઝેડ. વિલ્ફેડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. સી. એન. બ્રુમફિલ્ડ મિ. વાય. એન. થોમસ કુક સર એ. ઝેડ. વિલ્ફેડ સર થોમસ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP