ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? લોર્ડ મિન્ટો હોબ હાઉસ એમ્બરલીન લોર્ડ ફ્રાંસ લોર્ડ મિન્ટો હોબ હાઉસ એમ્બરલીન લોર્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 350 354 352 353 350 354 352 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિનો દરજજો. હિન્દુઓ પૂરતો સીમિત છે હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે હિન્દુઓ પૂરતો સીમિત છે હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1969 વર્ષ 1978 વર્ષ 1976 વર્ષ 1971 વર્ષ 1969 વર્ષ 1978 વર્ષ 1976 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના હિસાબો કાણ તૈયાર કરે છે ? તિજોરી અધિકારી નાણાં વિભાગ એકાઉન્ટન્ટ જનરલ હિસાબ અને તિજોરી નિયામક તિજોરી અધિકારી નાણાં વિભાગ એકાઉન્ટન્ટ જનરલ હિસાબ અને તિજોરી નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1948 24 જાન્યુઆરી, 1950 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1948 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP