ભારતનો ઈતિહાસ (History of India)
1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

શ્યામજીકૃષ્ણ વર્મા
રાણા સરદારસિંહ
વીર સાવરકર
મેડમ ભીખાઈજી કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

પંડિત માધો સરૂપ વત્સ
રાખલદાસ બેનર્જી
એચ.ડી. સાંકલીયા
દયારામ સહાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?

ભગવદ્ ગીતા
સારિપુત્ર પ્રકરણ
ત્રિપિટક
કલ્પસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અશ્વિનીકુમાર
બાલ ગંગાધર ટિલક
બિપિન ચંદ્ર પાલ
અરવિંદો ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP