ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપાના નેતૃત્વ હેઠળ 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના ક્યાં થઈ ? છોટા ઉદેપુર દાહોદ ડાંગ સાબરકાંઠા છોટા ઉદેપુર દાહોદ ડાંગ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. આપેલ પૈકી એક પણ નહીં ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. આપેલ બંને હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું. આપેલ પૈકી એક પણ નહીં ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચના ___ ઓગસ્ટસ સીઝરને મળ્યા હતા. શ્રમણાચાર્ય સૂરાચાર્ય સોમપ્રભાચાર્ય દેવચંદ્ર શ્રમણાચાર્ય સૂરાચાર્ય સોમપ્રભાચાર્ય દેવચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આર્ય સમાજ' ની શરૂઆત ક્યાં થઈ ? બંગાળ મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત બંગાળ મહારાષ્ટ્ર પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP