ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? કિશોરલાલ મશરૂવાળા દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર નરહરિ રાવળ કિશોરલાલ મશરૂવાળા દરબાર ગોપાળદાસ બી.કે. મજુમદાર નરહરિ રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ? ચીમનભાઈ પટેલ હિતેન્દ્ર દેસાઇ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્ર દેસાઇ ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ? પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ શેઠ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના કયા મહારાણીએ નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું હતું ? કૌશલ્યાદેવી મણીબા મહાકુંવરબા રાજબા કૌશલ્યાદેવી મણીબા મહાકુંવરબા રાજબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ સરકારે આવકવેરો કયારે શરૂ કર્યો ? 1860 1858 1859 1857 1860 1858 1859 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ? અમરસિંહ ચૌધરી ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP