ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

બી.કે. મજુમદાર
કિશોરલાલ મશરૂવાળા
દરબાર ગોપાળદાસ
નરહરિ રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું ?

26મી ડિસેમ્બર, 2016
24મી ડિસેમ્બર, 2016
31મી ડિસેમ્બર, 2016
1લી ડિસેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ
જામસાહેબ
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ?

આંબા ડુંગરમાંથી
મોરધારના ડુંગરમાંથી
આરાસુરના ડુંગરમાંથી
શિવરાજ પુનૂની ખાણમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP