ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

સાંકળચંદ પટેલ
ચુનીલાલ આશારામ ભાવસાર
અમૃતલાલ ઠક્કર
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

નારાયણભાઈ પટેલ
રસિકલાલ પરીખ
ઉછંગરાય ઢેબર
ગોવિંદભાઈ શિણોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

સૂરત કુંડ
દામોદાર કુંડ
આત્મ કુંડ
ધીરજ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP