ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ?

મહેસૂલી ખાધ
રાજકોષીય ખાધ
અંદાજપત્રીય ખાધ
પ્રાથમિક ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

આમર્ત્ય સેન
સુબ્રમણ્યમ ચંદ્રશેખર
વેંકટરામન દાસગુપ્ત
હૈદર અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP