ભારતનો ઈતિહાસ (History of India) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? માર્ચ, 1936 ફેબ્રુઆરી, 1937 એપ્રિલ, 1935 જુન, 1936 માર્ચ, 1936 ફેબ્રુઆરી, 1937 એપ્રિલ, 1935 જુન, 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? ખાન અબ્દુલ ગફારખાન ગાંધીજી ઝવેરચંદ મેઘાણી આચાર્ય વિનોબા ભાવે ખાન અબ્દુલ ગફારખાન ગાંધીજી ઝવેરચંદ મેઘાણી આચાર્ય વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? જહાંગીર શાહજહાં અકબર કુતુબુદ્દીન ઐબક જહાંગીર શાહજહાં અકબર કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? મૌર્યયુગ ગુપ્તકાળ અનુમૌર્યયુગ સાતવાહન બંશ મૌર્યયુગ ગુપ્તકાળ અનુમૌર્યયુગ સાતવાહન બંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? પહેલી અને ત્રીજી પહેલી અને બીજી બીજી અને ત્રીજી પહેલી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી બીજી અને ત્રીજી પહેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી વ્યોમેશચંદ્ર બેનરજી અબુલ કલામ આઝાદ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી વ્યોમેશચંદ્ર બેનરજી અબુલ કલામ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP