ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા?

અખો
દયારામ
દયાનંદ સરસ્વતી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

છંદશાસ્ત્ર
પીંગલા નાડીનું શાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ?

ભૂપત વડોદરિયા
ધીરુભાઈ પારેખ
ચંદ્રકાન્ત ટોપીવાળા
ભાગ્યેશ ઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP