ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? અખો દયારામ દયાનંદ સરસ્વતી દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? છંદશાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર છંદશાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ન્હાનાલાલ દલપતરામ ઉમાશંકર જોષી નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? સુંદરમ કલાપી ન્હાનાલાલ કાન્ત સુંદરમ કલાપી ન્હાનાલાલ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. પુનર્વસુ દ્વિરેફ મરીઝ ઘાયલ પુનર્વસુ દ્વિરેફ મરીઝ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ? ભૂપત વડોદરિયા ધીરુભાઈ પારેખ ચંદ્રકાન્ત ટોપીવાળા ભાગ્યેશ ઝા ભૂપત વડોદરિયા ધીરુભાઈ પારેખ ચંદ્રકાન્ત ટોપીવાળા ભાગ્યેશ ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP