મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ અનાસકિત યોગ આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ અનાસકિત યોગ આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ચંપારણ દરભંગા ભાગલપુર ઔરંગાબાદ ચંપારણ દરભંગા ભાગલપુર ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાતી સાહિત્યના કયા લેખકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? સુખલાલજી રા. વી. પાઠક કિશોરલાલ મશરૂવાળા કાકા કાલેલકર સુખલાલજી રા. વી. પાઠક કિશોરલાલ મશરૂવાળા કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP