ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ? ધીરો ભગત ભોજો ભગત વલ્લભ મેવાડો શામળ ધીરો ભગત ભોજો ભગત વલ્લભ મેવાડો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ પાનબાઈ મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સુંદરમ્ બેફામ સ્નેહરશ્મિ આદિલ સુંદરમ્ બેફામ સ્નેહરશ્મિ આદિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? સાહિત્ય વિજ્ઞાન સંગીત પર્યાવરણ સાહિત્ય વિજ્ઞાન સંગીત પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? નર્મદ ગાંધીજી કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ ગાંધીજી કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP