ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
દલપતરામ
હરીન્દ્ર દવે
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

સ્વામી આનંદ
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

ભોગીલાલ ગાંધી
સચ્ચિદાનંદ વાત્સાયન
ચુનીલાલ શાહ
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP