DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઓગષ્ટ 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? માઉન્ટ બેટન ચર્ચિલ ઍટલી રૂઝવેલ્ટ માઉન્ટ બેટન ચર્ચિલ ઍટલી રૂઝવેલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કોઈ વ્યક્તિ આ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, "તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ? રામના કાકા રામના પિતા રામનો ભાઈ રામનો સાળો રામના કાકા રામના પિતા રામનો ભાઈ રામનો સાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? મેહમૂદ બેગડા અહમદ શાહ-1 કુતબુદ્દીન મોહમદ શાહ દાઉદ ખાન મેહમૂદ બેગડા અહમદ શાહ-1 કુતબુદ્દીન મોહમદ શાહ દાઉદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ? સી.ડી. દેશમુખ ઓર્સ્બોન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ સી.ડી. દેશમુખ ઓર્સ્બોન સ્મિથ જેમ્સ ટેઈલર બેનેગલ રામા રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિક્તમ કયા દશકમાં હતો ? ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP