ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
હરિયાણા
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

હિમાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ
તમિલનાડુ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP