GPSC PI Prelim Exam Paper 03 January 2021
1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
સરદાર પટેલ
ઉચ્છંગરાય ઢેબર
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઓરિસ્સામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો ?

પંચસખા
સહજિયા
ઈસ્માઈલિયા
શરણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે ?

બુધ અને શુક્ર
શનિ
મંગળ અને ગુરુ
શુક્ર અને નેપ્ચ્યૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP