સામાન્ય જ્ઞાન (GK)
'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે.

અખો
પ્રેમાનંદ
વલ્લભ મેવાડો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ખૌડ આંદોલન-ઓડિશા
સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ
મુંડા વિદ્રોહ- ગુજરાત
ખાસી વિદ્રોહ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

મુશ્કેલીનોસામનો કરવો
ધોધમાર વરસાદ આવવો
વીજળીનો ગડગડાટ થવો
ઓચિંતી મુશ્કેલી ઉભી થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

મહાત્મા ગાંધી
અબુલ કલામ આઝાદ
જે. બી. કૃપલાણી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP