Gujarat Police Constable Practice MCQ Part - 2
સી.આર.પી.સી. ની કલમ-195 મુજબ કોના તિરસ્કાર દ્વારા થઇ શકશે ?

સરકારી કામદાર
જાહેર નોકર
રાજનૈતિક નેતા
જાહેર સેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન-

અંશત: સાચું છે.
આપેલ પૈકી એક પણ નહીં
સાચું છે.
ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP