Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 317
અનુચ્છેદ - 316
અનુચ્છેદ - 315
અનુચ્છેદ - 318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
MS Word માં Font Size ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી ફૉન્ટ સાઈઝ જોવા મળે છે ?

ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 74
ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 74
ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 72
ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે ?

રૂા. 3,500
રૂા. 2,700
રૂા. 7,000
રૂા. 3,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP