ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ગ્લૅમિસ ડંકન ઍલેકઝાન્ડર ડ્યૂમા શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ગ્લૅમિસ ડંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી કાકા ભત્રીજાનો ભાઈનો બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી કાકા ભત્રીજાનો ભાઈનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું ઉપનામ નથી ? વૈશંપાયન શેષ દ્વિરૈફ જાત્રાળુ વૈશંપાયન શેષ દ્વિરૈફ જાત્રાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંત કોઠારીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત રાજકોટ જામનગર અમદાવાદ સુરત રાજકોટ જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ઘનશ્યામ વ્યાસ ક.મા.મુનશી કૌટિલ્ય કનૈયાલાલ મુનશી ઘનશ્યામ વ્યાસ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP