જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
એસ. બંગરપ્પા
પં. જવાહરલાલ નહેરૂ
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો.....

ડૉ. જી.આર.ટેરી
લુઈ એલન
હેનરી ફેયોલ
લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ?

જાહેર ક્ષેત્રમાં વિનિવેશ
રાજ્યની વધુ ભૂમિકા
કોર્પોરેટ સંચાલન
સેવાઓના બાહ્ય કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'ન્યુ ડેસ્પોટીઝમ'(New Despotism) કોણે લખ્યું ?

લૉર્ડ હેવાર્ટ
એલ.ડી.વાઈટ
ડબલ્યુ.એ.રોબસન
અર્નસ્ટ ફ્રરન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP