જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

એસ. બંગરપ્પા
પં.જવાહરલાલ નેહરુ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ?

પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે.
પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી
સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી.
સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે 'વહીવટક્ષેત્રે ફરિયાદ નિવારણો ઓન લાઈન' કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ?

ઈ-ધરા
સ્વાગત
આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ
સાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત કમિશનર
મુખ્ય સચિવ
રાહત નિયામક
CEO-GSDMA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર-ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહે છે ?

શહેરી વિકાસ સમજૂતી
કન્સેશન એગ્રીમેન્ટ
નગર વિકાસ યોજના સમજૂતી
વિકાસ યોજના સમજૂતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
વહીવટદારોનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP