GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

લશ્કરના જવાનો માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લોકશાહીના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ?

એ.ડી. ગોરવાલા
બી.આર. આંબેડકર
સરદાર પટેલ
એન. ગોપાલસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો.

આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ
સ્વામી આનંદ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP