ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ?

ઝીણાભાઈ દેસાઈ
બાલાભાઈ દેસાઈ
બ.ક. ઠાકોર
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

વિશ્વેશ્વરાનંદજી
બ્રહ્માનંદજી
શુકદેવજી
રામાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

રાજેન્દ્ર શાહ
મકરંદ દવે
સ્વામી આનંદ
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખડખડાટ' કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે ?

નટુભાઈ મિસ્ત્રી 'ચેતક'
ચંદ્ર ત્રિવેદી 'રાયજી'
આર.કે.લક્ષ્મણ
બંસીલાલ વર્મા 'ચકોર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP