સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સતત ઓડીટ ઉપયોગી છે કારણ કે ___ 1. ઊંડાણપૂર્વકની તપાસ શક્ય બને છે. 2. ઓડિટ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય છે. 3. ચાલુ વર્ષ દરમિયાન હિસાબી આંકડા બદલી શકાતા નથી. 4. આંતરિક તપાસની જરૂર રહેતી નથી.