Talati Practice MCQ Part - 6 ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ? જી.વી.કે. રાવ રસિકલાલ પરીખ કે. સંથાતમ સમિતિ એલ.એમ. સિંધવી જી.વી.કે. રાવ રસિકલાલ પરીખ કે. સંથાતમ સમિતિ એલ.એમ. સિંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોની ગણના પોષણ કડીના બીજા સોપાનમાં થાય છે ? હરણ ઘાસ સાપ વાઘ હરણ ઘાસ સાપ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાતમી વિભક્તિ કઈ છે ? તાદર્થ્ય કર્મ અધિકરણ કરણ તાદર્થ્ય કર્મ અધિકરણ કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ? 2 સપ્ટેમ્બર, 1898 17 નવેમ્બર, 1913 9 માર્ચ, 1902 21 જુલાઈ, 1895 2 સપ્ટેમ્બર, 1898 17 નવેમ્બર, 1913 9 માર્ચ, 1902 21 જુલાઈ, 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 15000 રૂ. 16000 રૂ. 18000 રૂ. 12000 રૂ. 15000 રૂ. 16000 રૂ. 18000 રૂ. 12000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ 1993ની કઈ કલમમાં ગ્રામસભા અંગેનો ઉલ્લેખ છે ? કલમ 4 કલમ 1 કલમ 3 કલમ 2 કલમ 4 કલમ 1 કલમ 3 કલમ 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP