ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ?

એલેક્ઝાન્ડર ફાર્બસ
મગનભાઈ પટેલ
કવિ નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ?

માઘ નવરાત્રી
આસો નવરાત્રી
અષાઢી નવરાત્રી
ચૈત્ર નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ?

મણિશંકર ભટ્ટ
નૃસિંહ વિભાકર
ડાહ્યાભાઈ ધોળશાજી
ફુલચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP