ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ?

વરિષ્ઠ નાગરિકો માટે
નોકરિયાત વર્ગ માટે
વેરા ભરનાર સ્ત્રીઓ માટે
નાના ધંધાર્થીઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

અમર્ત્ય સેન
એડમ સ્મિથ
એલંફ્રેડ માર્શલ
સુરેશ ડી. ટેન્ડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP