GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતને માનસરોવર સાથે જોડતો ઘાટ ‘નીતિઘાટ’ કયા રાજ્યમાં આવેલો છે ? હિમાચલપ્રદેશ જમ્મુ-કાશ્મીર સિક્કીમ ઉત્તરાખંડ હિમાચલપ્રદેશ જમ્મુ-કાશ્મીર સિક્કીમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ? આપેલ પૈકી એક પણ નહીં વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આપેલ પૈકી એક પણ નહીં વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) બાસ્કેટ ટ્રેઇનિંગ પદ્વતિ એટલે નીચેના પૈકીની એક... ઉત્પાદન વિકાસ નિર્ણય કુશળતા વિકાસ સાધન સામગ્રી વિકાસ સંસ્થાનો વિકાસ ઉત્પાદન વિકાસ નિર્ણય કુશળતા વિકાસ સાધન સામગ્રી વિકાસ સંસ્થાનો વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Fill up the blank with appropriate Relative pronounce given below."I have some friends ___ families live in America." Which What Whose Whom Which What Whose Whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આઝાદી પછી કાશ્મીરનું ભારત સાથે વિધિસર જોડાણ ક્યારે થયું હતું ? તા. 26-8-1947 તા. 26-9-1947 તા. 26-10-1947 તા. 15-8-1947 તા. 26-8-1947 તા. 26-9-1947 તા. 26-10-1947 તા. 15-8-1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP