ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અડાલજની વાવ કોણે બંધાવેલ છે ? રાણી રૂડીબાઈ ચૌલા દેવી ધૃવસ્વામીની દેવી મીનળ દેવી રાણી રૂડીબાઈ ચૌલા દેવી ધૃવસ્વામીની દેવી મીનળ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? અડાલજની વાવ સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર અડાલજની વાવ સીદી સૈયદની જાળી દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધોલેશ્વર મહાદેનું મંદિર ક્યાં આવેલું છે ? ગાંધીનગર રાજકોટ ભાવનગર અમદાવાદ ગાંધીનગર રાજકોટ ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ? મહી સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રામનોમી, ટુંપિયા, પૈહાર શું છે ? સ્ત્રીઓનાં ઘરેણાં ભૂજની એમ્બ્રોઈડરી શોકમાં પહેરાતી સાડી યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર સ્ત્રીઓનાં ઘરેણાં ભૂજની એમ્બ્રોઈડરી શોકમાં પહેરાતી સાડી યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયું જૈનતીર્થ "પદ્માવતી નગર" તરીકે ઓળખાય છે ? જખો ભોંયણી કાવી કંબોઇ મહુડી જખો ભોંયણી કાવી કંબોઇ મહુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP