ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? ચૌધરી ચરણસિંહ મોરારજીભાઈ દેસાઈ ઈન્દિરા ગાંધી અટલબિહારી વાજપેય ચૌધરી ચરણસિંહ મોરારજીભાઈ દેસાઈ ઈન્દિરા ગાંધી અટલબિહારી વાજપેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.2,00,000 રૂ.1,00,000 રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.2,00,000 રૂ.1,00,000 રૂ.50,000 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)3. માનવ વિકાસ સૂચકાંક (HDI)4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)5. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 1, 2, 4 1, 2 આપેલ તમામ 1, 2, 3 અને 5 1, 2, 4 1, 2 આપેલ તમામ 1, 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પંચવર્ષીય યોજનાનું મૂલ્યાંકન ક્યારે થાય છે ? પ્રત્યેક વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં દર બે વર્ષે પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં પ્રત્યેક વર્ષે પંચવર્ષીય યોજનાના છેલ્લા વર્ષમાં દર બે વર્ષે પંચવર્ષીય યોજનાના મધ્યભાગમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવાપાત્ર નથી. જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ મકાન લોનનું મુદ્દલ PPF નું રોકાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ? નાણા મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય નાણા મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP