Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારત સરકારને કર દ્વારા ઉપલબ્ધ થતી કુલ આવકમાં નીચે પૈકી કોનો વધુ હિસ્સો છે ?

એક્સાઇઝ ડ્યુટીઝ
ઇન્કમટેક્ષ
કસ્ટમ ડ્યુટીઝ
વેલ્થટેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP