ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ
ઈન્દિરા ગાંધી
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ?

એન.સી. સકસેના સમિતી
લાકડાવાલા સમિતિ
વાય. કે. અલઘ સમિતિ
એસ.આર. હાશીમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
નાણા મંત્રાલય, ભારત સરકાર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP