સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
ધ કોસ્ટ ઓફ વિલિંગ
કમ સપ્ટેમ્બર
ધ એન્ડ ઓફ ઈમેજિનેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

બહુવ્રીહિ સમાસ
તત્પુરૂષ સમાસ
ઉપપદ સમાસ
મધ્યમપદલોપી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

હાઇપોથેલેમસ ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

પ્રેમાનંદ
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
મહાદેવ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP