Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) 2, 10, 30, 68, ___ ? 110 130 140 120 110 130 140 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ? તેમાંથી સોનું મેળવવા માટે તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે વિજળી ઉત્પન્ન કરવા માટે તેમાંથી તાંબું મેળવવા માટે તેમાંથી સોનું મેળવવા માટે તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે વિજળી ઉત્પન્ન કરવા માટે તેમાંથી તાંબું મેળવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ક્યા સમયને ભારતનો સુવર્ણ કાળ ગણવામાં આવે છે ? મુગલકાળ રાજપૂતકાળ ગુપ્તકાળ મૌર્યકાળ મુગલકાળ રાજપૂતકાળ ગુપ્તકાળ મૌર્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અશોક કયા વંશનો રાજા હતો ? ગ્રીક વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ રાજપૂત વંશ ગ્રીક વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ રાજપૂત વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?(P) સોમનાથ મંદિર(Q) સાપુતારા ગીરીમથક(R) ઘોલાવીરાના અવશેષો(S) લોથલ બંદરના અવશેષો(1) ડાંગ જિલ્લો(2) જુનાગઢ જિલ્લો(3) કચ્છ જિલ્લો(4) અમદાવાદ જિલ્લો P-2, Q-1, R-3, S-4 P-4, Q-1, R-3, S-2 P-1, Q-2, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 P-2, Q-1, R-3, S-4 P-4, Q-1, R-3, S-2 P-1, Q-2, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP