Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,745
1,836
1,735
1,826

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

બરડો
સાપુતારા
ગિરનાર
શેત્રુંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

નારદ મુનિ
બૃહસ્પતિ
વસિષ્ઠ
વેદવ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. ઝાકીર હુસેન
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP