Talati Practice MCQ Part - 9 એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય. 1,745 1,836 1,735 1,826 1,745 1,836 1,735 1,826 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લીલનો ઉપયોગ ___ બનાવવામાં થતો નથી. પ્રસાધનો મોતી વિસ્ફોટકો ખોરાક પ્રસાધનો મોતી વિસ્ફોટકો ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે? બરડો સાપુતારા ગિરનાર શેત્રુંજય બરડો સાપુતારા ગિરનાર શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પારસીઓ ક્યા બંદરે ઉતર્યા હતા ? પોરબંદર વેરાવળ સંજાણ દમણ પોરબંદર વેરાવળ સંજાણ દમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ? નારદ મુનિ બૃહસ્પતિ વસિષ્ઠ વેદવ્યાસ નારદ મુનિ બૃહસ્પતિ વસિષ્ઠ વેદવ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. ઝાકીર હુસેન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. ઝાકીર હુસેન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP