નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર 50 kg ચોખા રૂા. 10 kg ના ભાવે ખરીદે છે. 200 kg ચોખા રૂા. 7.50 kg ના ભાવે ખરીદે છે. બંને ભેગા કરી રૂા. 11 kg ના ભાવે વેચે છે. તો દુકાનદારને કેટલા ટકા નફો થાય ?

37.5
20
12.5
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિએ રૂા. 7,00,000 માં ઘર ખરીદ્યું. અનુકૂળ ન આવતા તો ઘર રૂા. 6,68,999માં વેચી દે છે. તો તે વ્યક્તિને કેટલા રૂપિયા નફો કે ખોટ જાય?

રૂા. 31,000 નફો
રૂા. 31,001 ખોટ
રૂા. 29,999 ખોટ
રૂા. 31,011 નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
12% ખોટથી વેચેલી વસ્તુના રૂા. 22 ઉપજ્યા હોય તો તેના વેચાણમાં 20% નફો મેળવવા કેટલી વે.કિ. રાખવી જોઈએ ?

રૂા. 18
રૂા. 30
રૂા. 25
રૂા. 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ?

ત્રણમાંથી એકપણ નહિ
11(1/9)%
12(1/3)%
10%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP