સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આયન લિ.એક યંત્ર ₹ 2,00,000ની કિંમતે ખરીદવા માંગે છે જેમાં 4 વર્ષ દરમિયાનનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 90,000, ₹ 77,500 અને ₹ 67,500 થશે. ઘસારો ધ્યાનમાં લેવાનો નથી. ₹ 1 નું 10% વટાવના દરે ચાર વર્ષનું વર્તમાન મૂલ્ય 0.8125 0.77 1.30 1.625 0.8125 0.77 1.30 1.625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો દ્વિપદી વિતરણમાં મધ્યમ અને વિચરણનો સરવાળો 5 અને તફાવત 1 હોય તો તેના પ્રાચલો મેળવો. n=9,p=2/3 n=25,p=1/5 n=25,p=4/5 n=9,p=1/3 n=9,p=2/3 n=25,p=1/5 n=25,p=4/5 n=9,p=1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઔપચારિક માહિતીસંચાર ___ અને ___ હોય છે. અવ્યક્તિગત, અનઅધિકૃત વ્યક્તિગત, અધિકૃત વ્યક્તિગત, અનઅધિકૃત અવ્યક્તિગત, અધિકૃત અવ્યક્તિગત, અનઅધિકૃત વ્યક્તિગત, અધિકૃત વ્યક્તિગત, અનઅધિકૃત અવ્યક્તિગત, અધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી. કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા શેરધારકોની સમાન સારવાર જાહેરાત અને પારદર્શિતા બોર્ડની જવાબદારી કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા શેરધારકોની સમાન સારવાર જાહેરાત અને પારદર્શિતા બોર્ડની જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની તેના શેર બાયબેક કરે તો તે ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે. રોકાણ કામગીરી એક પણ નહીં નાણાંકીય રોકાણ કામગીરી એક પણ નહીં નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો. ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP